Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: સંત સરોવરમાં પાણીની આવકમાં થયો વધારો 21 દરવાજા ખોલવામાં આવ્યા 1,21,660 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

Gandhinagar, Gandhinagar | Sep 7, 2025
ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતા સાબરમતી નદીની અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગર ખાતે આવેલા સાંસરોવરમા પાણીની આવકમાં વધારો થયો છે . સંત સરોવરમાં 12660 ક્યુસેક પાણી આવક જેની સામે જાવક 103300 છે. જેને કારણે નિચાણવાળા ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us