Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સંવિધાન હત્યા દિવસ અંગે દિનદયાળ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો, નાયબ મુખ્ય દંડકે પ્રતિક્રિયા આપી

Wadhwan, Surendranagar | Jun 25, 2025
સુરેન્દ્રનગર પંડિત દિનદયાળ હોલ ખાતે સંવિધાન હત્યા દિવસ અંગે કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક, જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશ્નર સહીતના ઉપસ્થિત રહ્યાં હતા આ કાર્યક્રમ અંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણાઅે વધુ વિગતો આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us