Install App
arifkureshi67
This browser does not support the video element.
નાંદોદ: રાજપીપળા ખાતા આવેલ એસપી કચેરી ખાતે SP ના હસ્તે 8 PCR જનરક્ષક પ્રસ્થાન કરવામાં આવી.
Nandod, Narmada | Sep 3, 2025
નર્મદા જિલ્લા રાજપીપળા ખાતે આવેલ એસપી કચેરી ખાતે જિલ્લા SP વિશાખા ડબરાલ દ્વારા આઠ જેટલી જનરક્ષક PCR વાહનોનું પ્રસ્થાન લીલી જંડી આપીને કરવામાં આવી છે હવે ઈમરજન્સી સમય દરમિયાન માત્ર 112 નંબર પર કોલ કરવાથી તમને તમામ ઈમરજન્સી સેવાઓ મળી રહેશે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!