Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: મહાપુર ખાતેથી અંબાજી પગપાળા જતો સંઘ રવાના થયો શિક્ષણ મંત્રીએ શુભકામનાઓ પાઠવી

Lunawada, Mahisagar | Aug 27, 2025
ભાદરવી પૂનમ નિમિત્તે કડાણા તાલુકાના મહાપુર ગામેથી અંબાજી પગપાળા જતા શ્રદ્ધાળુઓને આજે શિક્ષણ મંત્રી મળવા પહોંચ્યા હતા શિક્ષણ મંત્રી પગપાળા જતા પદયાત્રીઓ સાથે મુલાકાત કરી હતી માતાજીની તેમણે પૂજા અર્ચના કરી હતી અને પગપાળા જતા પદયાત્રીઓને તેમને શુભકામનાઓ પાઠવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us