Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: મહર્ષિ વાલ્મિકી જન્મ જયંતી નિમિત્તે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા અને સફાઈ કામદાર સેલ દ્વારા આંબેડકર હોલ ખાતે સમારોહ યોજાયો

Nadiad City, Kheda | Oct 7, 2025
ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ખેડા જિલ્લા અને સફાઈ કામદાર સાહેબ નડિયાદ શહેર દ્વારા આદિ મહાકાવ્ય રામાયણ રચિત મહર્ષિ વાલ્મિકી ભગવાન જન્મ જયંતી નિમિત્તે નડિયાદના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડા જિલ્લા મહામંત્રી અપૂર્વ પટેલ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ તેમજ મહામંત્રી નડિયાદ શહેરના અધ્યક્ષ સફાઈ કામદાર સેલ પ્રમુખ સહિતના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us