Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ દક્ષિણ: ભાજપમાં રી એન્ટ્રી વિશે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ મનપા કચેરી નજીકથી નિવેદન આપ્યું

Rajkot South, Rajkot | Aug 30, 2025
ભાજપમાં રી એન્ટ્રી વિશે સ્પષ્ટતા કરતા આજે સાંજે 7:30 વાગ્યાની આસપાસ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, તેઓ બાળપણથી જ ભાજપમાં રહીને કાર્ય કરે છે અને હવે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી ભાજપના માધ્યમ દ્વારા જ લોકોની સેવા કરશે.
Read More News
T & CPrivacy PolicyContact Us