Download Now Banner

This browser does not support the video element.

કાલાવાડ: મોરીદળમા ૧.૩૦ કરોડનો બ્રીજ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ કરાવ્યો મંજુર

Kalavad, Jamnagar | Aug 23, 2025
કાલાવડના ધારાસભ્યના સુચનથી આયોજન સમિતિ તેમજ એટીવીટીમાથી પણ કામો સુચવેલ છે અને મેઘજીભાઈ ચાવડા દ્વારા ખાસ કીસ્સામાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાન ખોલવા માટે પણ સુચન કરવામાં આવ્યું હતું તેમજ મેધજીભાઈ ચાવડાની રજુઆતના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખાસ અંગભુત યોજના હેઠળ તાજેતરમાં ૧.૩૦ કરોડના ખર્ચે બ્રીજનું કામ મોરીદળ પાસે મંજુર કરવામાં આવ્યું છે,
Read More News
T & CPrivacy PolicyContact Us