Download Now Banner

This browser does not support the video element.

જોડિયા: મેઘપર ગામે રહેતા 19 વર્ષીય યુવકે જંતુનાશક ઝેરી દવા પી આપઘાત કર્યો

Jodiya, Jamnagar | Sep 2, 2025
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મેઘપર ગામે રહેતા 19 વર્ષના યુવકે પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લેતા ઉલટી ઉબકા થવા લાગ્યા હતા, તેને તાત્કાલિક સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડામાં આવ્યો હતો. જ્યાં તેનો સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, યુવકના આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે
Read More News
T & CPrivacy PolicyContact Us