Download Now Banner

This browser does not support the video element.

ખંભાત: અમૂલ ચૂંટણીમાં ખંભાત તારાપુર બ્લોક પરથી રાજેન્દ્રસિંહ પરમારની 84 મતો સાથે ઐતિહાસિક જીત.

Khambhat, Anand | Sep 12, 2025
અમૂલ ચૂંટણીમાં ખંભાત તારાપુર બ્લોક પરથી kdcc બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારની 84 મતો સાથે ઐતિહાસિક જીત થઈ છે.જ્યારે હરીફ ઉમેદવારને માત્ર 19 મતો મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.શુક્રવારે સવારે 10 ક્લાકે, વિજેતા રાજેન્દ્રસિંહ પરમાર ખાતેથી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને પશુપાલકના પડખે રહેવા તેમના હિતમાં કાર્ય કરવા જણાવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us