Download Now Banner

This browser does not support the video element.

સાવરકુંડલા: સાવરકુંડલામાં એ.એસ.પી.ના વિદાય સમારોહ દરમિયાન વખાણ કરતા સાંભળો શુ કહ્યું ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ

Savar Kundla, Amreli | Aug 21, 2025
આજે સાંજે ૮ કલાકે સાવરકુંડલાના એ.એસ.પી. વલય વૈદ્યના વિદાય સમારોહ દરમિયાન ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ તેમની સેવાભર્યા કામગીરીની પ્રસંસા કરી અને આવતા સમયમાં સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમને ભવિષ્ય માટે સફળતા અને ખુશહાલ જીવન માટે શુભકામનાઓ પાઠવીએ છીએ.”આ પ્રસંગે જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us