Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: ભરૂચ નર્મદા જિલ્લાની દુધધારા ડેરીની ચૂંટણી બાબતે સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન

Nandod, Narmada | Sep 11, 2025
ભરૂચ નર્મદા જિલ્લાની ચૂંટણી આગામી સમયમાં યોજાવાની છે જેને લઇને ભાજપના બે નેતા વચ્ચે સહકારી સંસ્થાની ચૂંટણીમાં આમને આમને સામને છે જેને લઈને સાંસદ મનસુખ વસાવા એ મોટું નિવેદન સામે આવ્યું છે. પાર્ટીના આવા નિર્ણયના કારણે બન્ને જિલ્લાના આગેવાનો પણ કફોડી પરિસ્થિતિમાં મુકાયા હોવાના આક્ષેપ દુધધારા ડેરીની ચૂંટણીમાં ધારાસભ્ય અરૂણસિંહ રણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે જંગ.
Read More News
T & CPrivacy PolicyContact Us