Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: રવિવારે બનેલી ઘટનાને પગલે વહીવટીતંત્ર એક્શનમાં ભવનાથ ગ્રાઉન્ડમાં ચાલતી તમામ રાઈડ બંધ કરવા તંત્રનો આદેશ

Junagadh City, Junagadh | Sep 9, 2025
ભવનાથ ગ્રાઉન્ડમાં રવિવારે એક દુર્ઘટના બનતા સહેજ રહી ગઈ હતી જેમાં ભવનાથમાં ચાલતી એક જમ્પિંગ રાઈડમાં અચાનક લાઈટ ગૂલ થવાથી રાઈડમાં હવા નીકળી ગઈ હતી અને રાઈડ કડડભૂસ થઈને નીચે આવી હતી.જેથી રાઈડમાં રહેલા બાળકોના જીવ બચાવવા વાલીઓમાં દોડધામ મચી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તમામ રાઇડ્સ પરવાનગી વગર ચાલતી હતી જેથી હાલ તકેદારીના ભાગરૂપે આગામી સમયમાં કોઈ ઘટના ન બને તે માટે જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ બાદ આ રાઇડ્સ બંધ કરાઈ
Read More News
T & CPrivacy PolicyContact Us