Download Now Banner

This browser does not support the video element.

કલ્યાણપુર: હવામાન વિભાગની આગાહીને પગલે ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું.

Kalyanpur, Devbhoomi Dwarka | Sep 5, 2025
હવામાન વિભાગની આગાહીને પગલે ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. તંત્ર દ્વારા પોતાની બોટ જેટી પર લાંગરીને આગામી ૩ દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી
Read More News
T & CPrivacy PolicyContact Us