મોરબી શહેરમાં ચાલુ વર્ષે અર્વાચીન ગરીબીનો ક્રેઝ ઘટ્યો છે અને લોકો ફરી પ્રાચીન ગરબા તરફ વળી ગયા છે ત્યારે શેરી ગરબાથી લોકોમાં એકતા વધે છે અને તાકાત વધે છે અને આપણી સંસ્કૃતિ પણ સચવાય છે જેથી લોકો પાછા શેરી ગરબા તરફ વળી રહ્યા છે ત્યારે મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ ગજાનંદ પાર્ક સોસાયટીમા પ્રાચીન પરંપરા અને શેરી ગરબાના ઉદશ્યને આ ગરબી જાણે સાર્થક કરતી હોય તેવો માહોલ રાત્રીએ સર્જાય છે. ત્યારે શું કહ્યું આ વિશે જુઓ ત્યાંના આયોજકે