Download Now Banner

This browser does not support the video element.

શહેરા: મહીસાગરનદીનું પાણી શહેરાતાલુકાના કેટલાક ગામોના ખેતરોમાં ઘુસીજતા મોટુનુકસાન,બોરડી ગામના સિધ્ધરાજસિંહ સોલંકીએ આપી માહિતી

Shehera, Panch Mahals | Sep 7, 2025
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારના કેટલાક ગામોના ખેતરોમાં મહીસાગર નદીનું પાણી ઘુસી જતા ખેતરોમાં રહેલ પાક બગડી ગયો હતો જેને લઇને ખેડૂતો દ્વારા મહામહેનતે પકવવામાં આવેલા પાકમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ત્યારે આ અંગે બોરડી ગામના સિધ્ધરાજસિંહ સોલંકી એ માહિતી આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us