Download Now Banner

This browser does not support the video element.

ગાંધીધામ: બી ડિવિઝનમા નોંધાયેલ વિશ્વાસઘાત છેતરપીંડી ગુનાના છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા બે લિસ્ટેડ આરોપીઓ છતીસગઢ રાજયમાથી ઝડપાયા

Gandhidham, Kutch | Sep 6, 2025
પાંચ વર્ષ અગાઉ તા-૦૮/૦૨/૨૦૨૦ ના રોજ ફરીયાદી શીશીરકુમાર ચંન્દ્રવિર મલીકે બી ડીવીઝનમાં ફરીયાદ આપી હતી કે,ફરિયાદીને પાવડર અને સાબુની એજન્સી આપવાની વાત કરી આરોપીઓ પ્રશાંત કિશનલાલ નાગપાલ અને આદિત્ય કિશનલાલ નાગપાલે ફરીયાદી પાસેથી રૂપિયા-૩,૭૬,૦૦૧/એડવાન્સ લઇ માલ ન આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી, જે ગુનાના આરોપીઓ છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા હતા.પોલીસ દ્વારા બન્ને આરોપીઓ બાબતે તપાસ કરી છતીસગઢ રાજ્ય ખાતેથી ઝડપી પાડ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us