Download Now Banner

This browser does not support the video element.

આદિત્યાણાના દાદર સીમના ખેડૂતો PGVCLની વર્તુળ કચેરી વિવિધ સમસ્યા અંગે રજુઆત કરી

Porabandar City, Porbandar | Aug 31, 2025
રાણાવાવના આદિત્યાણાની દાદર સીમના ખેડૂતોએ પોરબંદર પી.જી.વી.સી.એલ ની મુખ્ય કચેરીએ સોલારના બીલીંગ અને મેઇન્ટેનન્સ બાબતે તેમજ 24 કલાકમાં ફોલ્ટ મેઇન્ટેનન્સ કરવાનું હોય છે તેના બદલે 15 દિવસ સુધી કામ થતુ ન હોવાથી અને ખેડૂતોના સોલાર ત્રણ ત્રણ માસથી વોલ્ટેજ ઇસ્યુના કારણે બંધ હાલતમાં હોવાની રજુઆત કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us