Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: શહેરમાં સાઈબાબા મંદિરથી પરશુરામ ભઠ્ઠો જતું ગરનાડું વરસાદના પાણી ભરાતા બંધ થયું

Vadodara, Vadodara | Sep 4, 2025
ગઈ કાલે રાત્રી ના ઘણા દિવસો ના વિરામ બાદ વરસાદ એ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ઠેર ઠેર પાણી ભરાયા હતા, ત્યારે શહેર ના સયાજીગંજ સાંઈબાબા ના મંદિર થી પરશુરામ ભઠ્ઠો જતા નાડા માં પાણી ભરાતા અવર જવર કરવા માટે નો રસ્તો બંધ થયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us