Download Now Banner

This browser does not support the video element.

દસાડા: પીપળી ખાતે આવતી કાલથી નોમના દિવસે નેજા ઉત્સવ સહિત ત્રી દિવસીય મેળાનો પ્રારંભ કરાશે

Dasada, Surendranagar | Aug 31, 2025
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને મંદિર રામદેવપીર મંદિર ખાતે ભાદરવા સુદ નોમ થી અગિયારસ સુધી ત્રી દિવસીય મેળાનો પ્રારંભ કરવામાં આવશે ત્યારે આવતી કાલે નોમ ના દિવસે રામદેવપીરના મંદિરે નોમના દિવસે નેજા ઉત્સવનું પણ આયોજન થશે ત્યારે આ ત્રણ દિવસ મેળાની મોજ માણવા સહિત પીપળીધામ ખાતે રામદેવપીર મંદિરે દર્શનાર્થે હજ્જારો લોકોની સખ્યામાં માનવ મહેરામણ ઉમટશે.
Read More News
T & CPrivacy PolicyContact Us