Download Now Banner

This browser does not support the video element.

મહેમદાવાદ: ગણેશ ચતુર્થી નિમિત્તે પંડ્યાપોળ ચકલામાં જેવા વિવિધ વિસ્તારોમાં પંડાલોમાં દાદાને બિરાજમાન કરી વિવિધ કાર્યક્રમો યોજાયા

Mehmedabad, Kheda | Sep 5, 2025
મહે. શહેરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પંડ્યાપોળ ચકલા સપ્તપોળ યુવક મંડળ, નવજીવન સોસાયટી જેવા વિવિધ વિસ્તારોમાં મોટા મોટા પંડાલોમાં ગણપતિ દાદાને કરાયા બિરાજમાન. ત્યારે સતત નવ દિવસ સુધી સુંદર સુંદર મનમોહક પંડાલોમાં લાઇટિંગો, સિંધુરની થીમ સાથે ગણેશ, જેવા અલગ અલગ સ્વરૂપમાં બિરાજમાન કરેલ દાદાની આરતી થાળ કરી આ વખતે વરસાદ હોવા છતાં પણ અન્નકૂટ, ભજનો, સુંદરકાંડના પાઠ,ઓર્કેસ્ટ્રા પાર્ટી જેવા વિવિધ કર્યક્રમો યોજાયા.નગરજનોએ તેના દર્શનનો લીધો લાભ.
Read More News
T & CPrivacy PolicyContact Us