Download Now Banner

This browser does not support the video element.

કાંકરેજ: સરહદી વિસ્તારમાં થયેલી તારાજી મામલે વિધાનસભા ગૃહમાં રજુઆત કર્યા બાદ ધારાસભ્ય અમૃતજી ઠાકોર એ પ્રતિક્રિયા આપી

India | Sep 10, 2025
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના તાલુકાઓમાં વરસાદે તારાજી સર્જી છે ત્યારે લોકોને પડી રહેલી મુશ્કેલીમાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે તેવી વિધાનસભા ગૃહમાં રજૂઆત કર્યા બાદ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આજે બુધવારે 11:00 કલાકે પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us