Download Now Banner

This browser does not support the video element.

પેટલાદ: ખડાણા ગામે કબ્રસ્તાન જવાના રસ્તા ઉપર પાણી ભરાયા, લોકોને મુશ્કેલી

Petlad, Anand | Sep 6, 2025
પેટલાદ તાલુકાના ખડાણા ગામે સીએનઆઇ ચર્ચ ના કબ્રસ્તાનમાં જવાના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે. શનિવારના રોજ દફનવિધિ માટે ધર્મગુરુઓને પાણીમાં થઈને જવું પડ્યું હતું. તંત્ર દ્વારા આ વિસ્તારમાં રસ્તા ઉપર થી પાણી સત્વરે દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us