Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: દોલતપુરા દુર્ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી

Lunawada, Mahisagar | Sep 7, 2025
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો જે પાવર પ્લાન્ટ આવેલો છે તે હાઇડ્રો પાવર પ્લાન્ટ ના કૂવામાં પાણી ઘૂસવાના કારણે પાંચ યુવકો ડૂબ્યા હતા અને જેમના મોત થયા છે જેને લઇ અને કંપનીના જવાબદાર અધિકારી કર્મચારી તેમજ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી.
Read More News
T & CPrivacy PolicyContact Us