Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: જુફરાલી ગામે કાચા મકાનની દિવાલ ધરાસાઈ થઈ ઘરવખરીને નુકસાન

Lunawada, Mahisagar | Aug 25, 2025
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જુફરાલી ગામે વરસાદના કારણે મકાનની દિવાલ ધરાસાઈ થવાની ઘટના સામે આવી છે કાચા મકાનની દીવાલ ધરાસાઈ થતાં છત તૂટી પડી હતી જેને લઇને ઘરવખરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી વરસાદની સિઝનમાં પરિવારે છત ગુમાવવાનો વારો આવ્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us