Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પુસ્તક મેળાનું આયોજન વાઇસ ચાન્સેલર નિરંજન પટેલ એ પ્રતિક્રિયા આપી

Anand City, Anand | Sep 11, 2025
ભાઈ કાકા ગ્રંથાલય સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે તારીખ 11 અને 12 સપ્ટેમ્બર ના રોજ સવારના 11 થી સાંજના પાંચ કલાક દરમિયાન પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટી ના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલ ના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે કુલ સચિવ ડોક્ટર ભઈલાલભાઈ પટેલ સહિત અધિકારીઓ વિભાગીય વડાઓ અધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us