Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારે કપાસની આયાત કરમુક્ત કરતા કલેકટર કચેરી ખાતે આવેદન પાઠવી વિરોધ નોંધાવ્ય

Bharuch, Bharuch | Aug 26, 2025
કેન્દ્ર સરકારે કપાસની આયાતને કરમુક્ત કરતા ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ નોંધાવ્યો છે. ગુજરાતના ખેડૂતોને વિદેશી કપાસની આયાત પર કરમુક્તિ કરાતા ભાવ નહિ મળવાની દહેશત વ્યક્ત કરાઈ છે. ભરૂચ જિલ્લા આપ દ્વારા પણ આયાતી કપાસ પર કરમુક્તિ પાછી ખેંચી લેવા કલેકટરને આજે બપોરના અરસામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને અપાયેલા આવેદનમાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત આપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Read More News
T & CPrivacy PolicyContact Us