Download Now Banner

This browser does not support the video element.

ખેડા: તાલુકાના નદીકાંઠા વિસ્તાર રસિકપુરા પથાપુરા ના લોકોનું તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળાંતર

Kheda, Kheda | Sep 6, 2025
ઉપરવાસમાં વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણી છોડાતા નદીકાંઠાં પરના ગામ રસિકપુરા, પથાપુરા અને કલોલી ના લોકો નું ખેડા ગુરુકુળ અને રઢુ માં તંત્રએ સતર્કતા રાખીને તાત્કાલિક સ્થળાંતર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી.
Read More News
T & CPrivacy PolicyContact Us