Download Now Banner

This browser does not support the video element.

અડાજણ: સુરતના વરાછા રેલવે ગરનાળામાં ફરી ટ્રક ફસાઈ: રેલવે સેફટી ગાર્ડ સાથે ટ્રેલર અથડાતાં ત્રણ કલાક સુધી ટ્રાફિક જામ

Adajan, Surat | Oct 7, 2025
​સુરતના વરાછા રેલવે ગરનાળા પાસે ફરી એકવાર બેદરકારીની ઘટના સામે આવી છે. વધુ પડતી ઊંચાઈ ધરાવતા એક ટ્રેલર ટ્રકને કારણે ગરનાળું બંધ થતાં શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગરનાળામાંથી પસાર થવાના પ્રયાસમાં આ ટ્રેલર ગરનાળાની રેલવે સેફટી ગાર્ડ સાથે જોરદાર રીતે અથડાયું હતું અને ત્યાં જ ફસાઈ ગયું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us