Download Now Banner

This browser does not support the video element.

જિલ્લામા 50 હજાર રિચાર્જ કૂવામાંથી 25 હજાર રિચાર્જ કુવા બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવશે, CM ભુપેન્દ્ર પટેલે આપ્યુ નિવેદન

Palanpur City, Banas Kantha | May 30, 2025
બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય અભિયાન અંતર્ગત 50,000 રિચાર્જ કૂવાના નિર્માણનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી 'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગત આ પહેલ કરવામાં આવી રહી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ભૂગર્ભ જળના સ્તરને ઊંચા લાવવાનો છે. આ પ્રોજેક્ટમાં 50 હજાર રિચાર્જ કૂવા પૈકી 25 હજાર રિચાર્જ કૂવા બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us