Install App
mangrol.news
This browser does not support the video element.
માંગરોળ: AAP નેતા પ્રવીણ રામ દ્વારા શરૂ કરવામાં આવેલ “ઘેડ બચાવો યાત્રા”ની અસર દેખાઈ માંગરોળ ના બામણવાડા થિ પ્રક્રિયા આપી
Mangrol, Junagadh | Sep 10, 2025
AAP નેતા પ્રવીણ રામ દ્વારા શરૂ કરવામાં આવેલ “ઘેડ બચાવો યાત્રા”ની અસર દેખાઈ ઘેડના ખેડૂતોના હિત માટે મારી ચાલી રહેલી “ઘેડ બચાવો પદયાત્રા”ના કારણે ભાજપ સરકાર હરકતમાં આવી: પ્રવીણ રામ AAP ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ઘેડ મુદ્દે 1350 કરોડની વહીવટી મંજૂરી સરકાર 15 થી 20 દિવસમાં આપશે: પ્રવીણ રામ AAP“ઘેડ બચાવો પદયાત્રા”ના કારણે સરકાર ઘેડની સમસ્યાઓ મુદ્દે વિચ
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!