14 સપ્ટેમ્બરના રોજ તલાટી ની પરીક્ષા હોવાથી અને ખાસ કરીને નર્મદા જિલ્લામાંથી સુરત ખાતે તેઓનું કેન્દ્ર હોવાના કારણે રાજપીપળા એસટી ડેપો દ્વારા ખાસ બસો નું આયોજન કરવામાં આવ્યું છે જેથી ઉમેદવારો વહેલી તકે પરિષદ કેન્દ્ર પર પહોંચે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.