Download Now Banner

This browser does not support the video element.

ગણદેવી: રાંભલ ખાતે માતાજીની પ્રતિષ્ઠાની 25મી સાલગીરા રજત જયંતિ મહોત્સવ ઉજવાયો, અયોધ્યા રામ મંદિર અને ભગવાન શ્રીરામ ની સ્થાપના

Gandevi, Navsari | Oct 7, 2025
નવસારી જિલ્લાના ગણદેવી ખાતે આવેલું ભાઠા રાંભલ ગામ છે. જ્યાં મંદિરની રજત જયંતિ મહોત્સવ ઉજવાયો હતો. ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા અહીં કરવામાં આવી હતી ખાસ કરીને અયોધ્યાનું જ રામ મંદિર છે તેની કલાકૃતિ અહીં ઊભી કરવામાં આવી હતી અને ભગવાન શ્રીરામની હુંબહુ પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us