Download Now Banner

This browser does not support the video element.

ધરમપુર: તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા શ્રીજી ની પ્રતિમાનો તાન નદી સહિતના અલગ અલગ નાના મોટા વારાઓમાં વિસર્જન કરાયુ

Dharampur, Valsad | Aug 31, 2025
રવિવારના 5:30 વાગ્યાની આસપાસ કરાયેલા વિસર્જન ની વિગત મુજબ ધરમપુર તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં નાનાથી લઈને મોટા ગણપતિ સ્થાપિત કરવામાં આવ્યા છે. આજરોજ પાંચ દિવસના ગૌરી વિસર્જન કરવામાં આવ્યા હતા. તાન નદી સહિતના નાના મોટાઓવાળા ખાડી કિનારે શ્રીજી નો વિસર્જન ભીની આંખે ભક્તોએ કર્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us