Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: ભોજેલા ગામે કરંટ વાગતા એક વ્યક્તિનું મોત પોલીસ એ કાર્યવાહી હાથ ધરી. દાહોદ ખાતે પોસ્ટમોર્ટમ ની કામગીરી કરાઈ

Dohad, Dahod | Sep 7, 2025
ભોજેલા ગામે ખેતરની આડમાં તાર લગાવી કરંટ સાવિત્રી માટે મૂકવામાં આવ્યો હતો હાલ તો જે વ્યક્તિ છે અહીંથી પસાર થતા તેમને કરંટ વાગતા તેઓનું મોત થયું હતું હોસ્પિટલ સાથે લઈ જવામાં આવતા ડોક્ટર તેમને મૃત જાહેર કર્યા હતા પોલીસે ઘટનાને લઈને ગુનો નોંધી દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કામગીરી કરવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us