Download Now Banner

This browser does not support the video element.

શહેરા: ખોજલવાસા ગામે મકાન ધરાશાયી થતા જીવ ગુમાવનારી મહિલાના પરિવારને વિધાનસભા ઉપાધ્યક્ષના હસ્તે ₹4 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો

Shehera, Panch Mahals | Sep 7, 2025
શહેરા તાલુકાના ખોજલવાસા ગામે ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી થવાને કારણે મકાનમાં સુઇ રહેલ કૈલાશબેન બારીયા નામની મહિલાનું એકાએક મકાનના કાટમાળમાં દબાઈ જતાં મોત નિપજ્યું હતું,આ ઘટનાને લઈ માનવ મૃત્યુ સહાય પેટે રૂપિયા ૪ લાખની સહાય મંજુર થતાં ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે મૃતક મહિલાના પરિવારને રૂપિયા ૪ લાખનો ચેક ચેક અપર્ણ કરાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us