રામવાવની સીમમાં સર્વે નંબર- 313 વાળી જમીન તેમની વડીલોપાર્જિત જમીન છે અને નોંધ નંબર-262 ની વિગતે માનસંગજી રાસાજી સોઢા ખાલસા જમીનના જુના સમયે ધારણ કરનાર છે. માનસંગજીનું છે.અવસાન થતા આ જમીન રામબા માનસંગ સહિત 9 જણાની સંયુક્ત માલીકીની થઇ હતી. સોઢા ગંભીરસંગનું અવસાન થતાં આ જમીન તેમના સહિત 3 જણાના નામે હતી.