Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: નાઘેડી ગામના કબીર લહેર તળાવ પાસે પાણીમાં ડૂબી ગયેલા ત્રણેય મૃતકોના મૃતદેહનું જીજી હોસ્પિટલ ખાતે પીએમ કરાયુ

Jamnagar City, Jamnagar | Sep 1, 2025
જામનગરમાં ગણેશ વિસર્જનના પાવન પ્રસંગે એક કરુણ ઘટના સર્જાઈ હતી. નાઘેડી ગામે આવેલા કબીર લહેર તળાવમાં વિસર્જન દરમ્યાન એક જ પરિવારના ત્રણ સભ્યોના દુર્ઘટનાજન્ય મોત થતા શોકની લાગણી છવાઈ ગઈ છે. વિસર્જનની ખુશીઓ વચ્ચે આ દુઃખદ ઘટના બનતા સમગ્ર વિસ્તાર શોકમય બની ગયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us