Download Now Banner

This browser does not support the video element.

દસાડા: કેમ ના થયું પાટડી તાલુકાનું વિભાજન ? ના થવા પાછળ કોનો ફાયદો ? સાંભળો પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી પાસે વધુ.

Dasada, Surendranagar | Sep 26, 2025
હાલમાં ગુજરાતમાં ૧૭ જેટલા તાલુકાઓનું વિભાજન કરવામાં આવ્યું છે જેમાં હવે પછી ગુજરાતમાં નવા ૧૭ તાલુકાઓ અસ્તિત્વમાં આવશે ત્યારે દસાડા અને પાટડી તાલુકાનું વિભાજન ના થતા પૂર્વ ધારાસભ્ય ધ્વારા જણાવાયું હતી કે મારા કાર્યકાળ દરમ્યાન વિભાજન ની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી અને હવે ક્યાંક ને ક્યાંક કોઈકના ફાયદા માટે પાટડી ને વિભાજન નથી મળ્યું ત્યારે દસાડા તાલુકાના લોકો સાથે વિશ્વાસ ઘાત જેવું થયું હોવાનું જણાવ્યું.....
Read More News
T & CPrivacy PolicyContact Us