Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: શહેરમાં આગામી ગણેશોત્સવને લઈને શ્રીગણેશ વિસર્જન શોભાયાત્રાના રૂટ પર નવનિયુક્ત જિલ્લા પોલીસ વડાએ નિરીક્ષણ કર્યું

Godhra, Panch Mahals | Aug 26, 2025
ગોધરા શહેરમાં આવતીકાલથી ગણેશોત્સવની શરૂઆત થશે, જેમાં ભક્તો પાંચ દિવસ સુધી વિઘ્નહર્તા શ્રી ગણેશજીની આરાધના કરશે. પાંચમા દિવસે વિશ્વકર્મા ચોકથી પરંપરાગત રૂટ પર વિસર્જન શોભાયાત્રા યોજાશે. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે 26 ઓગસ્ટે શોભાયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા દરમ્યાન ગણેશોત્સવ સમિતિના સભ્યો તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us