Download Now Banner

This browser does not support the video element.

ભાદરવા સુદ દશમના દિવસે પરંપરાગત રીતે યોજાતી રામદેવજી મહારાજની શોભાયાત્રા ખારવા વાડ વિસ્તારમાંથી નીકળી,પટેલે આપી વિગતો

Veraval City, Gir Somnath | Sep 2, 2025
વેરાવળ ખાતે સમસ્ત ખરવા સમાજ પટેલ જીતુભાઈ કુહાડા તથા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા વર્ષોની પરંપરાગત ભાદરવા સુદ દસમના દિવસે વેરાવળ ખારવાવાડમાં આવેલ કામનાથ મહાદેવના મંદિરે બ્રાહ્મણને સાથે રાખીને રામદેવજી મહારાજના ઘોડાની પૂજા વિધિ કરીને ખારવા વાડ વિસ્તારમાં રામદેવજી મહારાજની ડીજેના તાલ સાથે શોભાયાત્રા કાઢવા હતી.પટેલે આપી પ્રતિક્રિયા
Read More News
T & CPrivacy PolicyContact Us