Download Now Banner

This browser does not support the video element.

વાઘોડિયા: મુવાડા ગણેશપુરા ને જોડતો કોઝવે દેવ નદીના ધસમસતા પ્રવાહથી ધોવાયો

Vaghodia, Vadodara | Sep 7, 2025
હાલ ઉપર વાત સહિત વાઘોડિયામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે દિનદીની પાની આવકમાં વધારો થતા મુવાડા ગણેશપુરા ને જોડતો કોઝવે દેવ નદીના ધસમસતા પ્રવાહના કારણે ધોવાયો છે જેના કારણે મનીસેવા આશ્રમ તરફ જવાનો સંપર્ક તુટ્યો છેહાલ લોકોને ૮ થી 9 કિમીનો ફેરો ખાવો પડે તેમ છે
Read More News
T & CPrivacy PolicyContact Us