Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: શહેરમાં 2500 થી વધુ મૂર્તિના વિસર્જન માટે મોટી અને કુંડ બંને સ્થળે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી.

Nadiad City, Kheda | Sep 5, 2025
નડિયાદમાં આવતીકાલે પછી સોથી વધુ મૂર્તિઓના વિસર્જન હોવાથી નહેર અને કુંડ બંને જગ્યાએ વિસર્જન માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે કલેક્ટર દ્વારા તંત્રના અધિકારીઓની આદિશ કરવામાં આવ્યો છે જેને લઇ આવતીકાલે ગણપતિ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે ફાયર બ્રિગેની ટીમ કુંડ અને મોટી નહેર ઉપર સેનાત રહેશે આ ઉપરાંત તરવૈયાઓ પણ મોટી નહેર ખાતે ઉપસ્થિત રહેશે
Read More News
T & CPrivacy PolicyContact Us