Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગરના જુના જંકશન પાસે અંધાર પોર્ટને લઈ એક સ્થાનિક રાહદારીએ આ અંગે આપી પ્રતિક્રિયા રાત્રે પસાર થતા લોકોને ભય

Wadhwan, Surendranagar | Oct 5, 2025
જુના જંકશન પાસે ગેટ સ્ટેશન વાળો રોડ જાણે અંધારીયામા સુરેન્દ્રનગર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અનેકવાર ફરિયાદ કરવા હોવા છતાં કોન્ટ્રાક્ટર એન્જિનિયર મહાનગરપાલિકામાં છતાં વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો સમી કરવામાં નથી આવી રહી જાણે પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આઠ મહિનાનો સમય વીતી ગયા હોવા છતાં મહાનગરપાલિકા તંત્ર કોઈપણ જાતનું ધ્યાન નથી આપી રહ્યા વિસ્તાર, નૂરે મોહમ્મદ સોસાયટી રામનગર વિસ્તાર ભરત નગર વિસ્તારમાં અંધારપટ
Read More News
T & CPrivacy PolicyContact Us