Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: વામ્બે આવાસ પાછળ દેવનગરમાં રહેતા એક દેવીપુજક યુવાને કોઇ કારણસર ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લીધું

Jamnagar City, Jamnagar | Aug 25, 2025
જામનગરના વામ્બે આવાસની પાછળ ફાટક નજીક દેવનગરમાં રહેતા મજુરી કરતા રાજુ રવજીભાઇ પરમાર (ઉ.વ.૩૮) નામના યુવાને કોઇ કારણસર પોતાના ઘરે આડીમાં ટુવાલ વડે ગળાફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ નિપજયુ હતું. આ અંગે દેવનગરમાં રહેતા ચંપાબેન રાજુભાઇ પરમાર દ્વારા સીટી-સી પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us