Download Now Banner

This browser does not support the video element.

અંકલેશ્વર: અંકલેશ્વરના જુના દિવાથી અંબાજી પગપાળા સંઘ અંબાજી ખાતે જવા રવાનો થયો હતો.

Anklesvar, Bharuch | Aug 24, 2025
અંકલેશ્વરના જુના દિવાથી અંબાજી પગપાળા સંઘ અંબાજી ખાતે જવા રવાનો થયો હતો.છેલ્લા 26 વર્ષથી અંકલેશ્વરના જુના દિવા ગામના માઈ ભક્તો શક્તિપીઠ અંબાજી ખાતે પગપાળા સંઘ જાય છે.જે પગપાળા સંઘ આજરોજ 27માં વર્ષે પણ પગપાળા સંઘ રવાના થયો હતો.જે પગપાળા સંઘમાં 100 જેટલા માઇ ભક્તો જોડાયા હતા.જેઓ ભરૂચના અતિથિ રિસોર્ટ રાત્રી રોકાણ કરી અંબાજી ખાતે રવાના થશે.
Read More News
T & CPrivacy PolicyContact Us