Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: પીપલગ ચોકડી પાસે એકટીવા ચાલકે અંબાજી જતા રાહદારીને અડફેટે લેતા ઇજાગ્રસ્ત

Nadiad City, Kheda | Aug 30, 2025
સંજયાના પ્રવીણભાઈ પરમાર પોતાના મિત્ર કાંતિભાઈ પરમાર અને અમિતભાઈ પરમાર સાથે ચાલતા ચાલતા નડિયાદ ચોકડી થી સંતરામ મંદિર તરફ પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન પીપલગ્ ચોકડી પાસે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા એકટીવા ચાલકે પ્રવીણભાઈ ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પ્રવીણભાઈ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us