Download Now Banner

This browser does not support the video element.

અડાજણ: સુરતઃ કાકરાપાર નહેર 90 દિવસ બંધ રહેશે તો ડાંગર અને શેરડીને વ્યાપક નુકસાન થશે: 60 દિવસમાં કામ પૂર્ણ કરવા રજૂઆત

Adajan, Surat | Sep 2, 2025
સુરત જિલ્લાના ખેડૂતો અને સહકારી મંડળીઓએ સરકારને કાકરાપાર જમણી નહેરને 90 દિવસને બદલે 60 દિવસમાં સમારકામ પૂરું કરવા વિનંતી કરી છે. નહેર લાંબા સમય સુધી બંધ રહેવાથી શેરડી અને ડાંગરના પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે, જેની સીધી અસર ખેડૂતોની આવક પર પડશે.ખેડૂત નેતા જયેશ દેલાડે જણાવ્યું કે હાલમાં 80,000 એકર જમીનમાં શેરડી અને 60,000 એકરમાં ડાંગરનું વાવેતર થયું છે.આ પાકને નહેરના પાણીની ખૂબ જરૂર છે.જો નહેર 90 દિવસ સુધી બંધ રહેશે તો પાકને નુકસાન થશે.
Read More News
T & CPrivacy PolicyContact Us