Download Now Banner

This browser does not support the video element.

વિસાવદર: વિસાવદર વન વિભાગ ની એ.સી.એફ કચેરીમાં બનેલી ઘટના વન તંત્રના ત્રાસ થી માલધારી અને ખેડૂતે ઝેર ગટગટાવ્યું ખેડૂત નીહાલત ગંભીર

Visavadar, Junagadh | Sep 10, 2025
વન વિભાગના કથિત ત્રાસના કારણે ગીરના બે માલધારીઓએ વિસાવદર એ.સી.એફ.કચેરી ખાતે ઝેરી દવા ગટગટાવી આપઘાત નો પ્રયાસ કરતા ચકચાર મચી છે મેંદરડા ડેડકણી રેંજના જાંબુથાડા સેટલમેન્ટ ગામના માલધારી ને જંગલમાં વધારાના માલઢોળ ચરિયાણ માટે લઈ જતા હોવાથી બહાર નીકળી જવા માટેની વતંત્રએ નોટિસ આપી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us