અમદાવાદના શાહીબાગમાં ઈદ એ મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી.... શુક્રવારે 8 વાગ્યે કલંદરી મસ્જિદ થી જુલુસ નીકળ્યો હતો.... જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. ઇસ્લામ ધર્મના સ્થાપક પેગંબર મોહમ્મદના જન્મદિવસને લઈ ઉજવણી કરવામાં આવી.. જુલુસ દરમિયાન લોકો દ્વારા વિવિધ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું....