Download Now Banner

This browser does not support the video element.

ગારિયાધાર: નગરપાલિકામાં લોકોને હાલાકી પડતી હોવાને લઈને આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું

Gariadhar, Bhavnagar | Aug 23, 2025
ગારીયાધાર નગરપાલિકામાં લોકોને હાલાકી પડી રહી છે તેમજ વિવિધ કામગીરી માટે લોકોને ધક્કા થઈ રહ્યા છે અને લોકોને હાલાકી પડતી હોય ત્યારે સરકાર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટીના હસમુખભાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us